મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખે રક્તદાન કરી જન્મદિવસની કરી ઉજવણી


SHARE











મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખે રક્તદાન કરી જન્મદિવસની કરી ઉજવણી

મોરબી રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ તથા હાલના સભ્ય તેમજ માળીયા તાલુકા સોલ્ટ મેન્યુ. એસોસિયેશનના ઉપપ્રમુખ અને ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના મહામંત્રી રાજવીરસિંહ સરવૈયાએ છેલ્લા ઘણા વર્ષોથી તેના જન્મ દિવસે રક્તદાન કરીને જન્મ દિવસની અનોખી ઉજવણી કરે છે તેવી જ રીતે તાજેતરમાં તેમના 52 માં જનમ દિવસ નિમિતે તેમણે રક્તદાન કરીને જન્મ દિવસ ઉજવ્યો હતો. અને જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી આ રીતે રક્તદાન કરવાનું ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે






Latest News