સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં નવયુગ સંકૂલ ખાતે વાલી સેમિનાર યોજાયો

મોરબી નવયુગ ગ્રુપમાં એજ્યુકેશન દ્વારા સંકૂલ ખાતે દર છ મહિને વાલી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા તમામ વિભાગના પ્રિન્સિપાલો અને તમામ વિષયના શિક્ષકો દ્વારા વાલીઓ સહિતના હાજર રહે છે અને તેમાં વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. આવો જ સેમિનાર યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને શિસ્ત સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને સાથે સાથે વાલીઓને પણ જાગૃત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડિયા અને તમામ વિભાગના પ્રિન્સિપાલ અને શિક્ષક સહિતના જહેમત ઉઠાવી હતી.






Latest News