સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા


SHARE











દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદેશ સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ તેમજ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના સંયુક્તોપક્રમે રાજ્યસ્તરીય શાસ્ત્રીયસ્પર્ધા-૨૦૨૪ નું આયોજન જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજનાં સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના બેલા ગામાં પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે માતાજી કનકેશ્વરી દેવીજીસ્થાપિત કરેલ શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયનનાં ૠષિકુમારોએ તેમાં ભાગ લીધો હતો તેમા રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં ૠષિકુમાર પંડ્યા સુમિતૠષિએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને મોરબી જિલ્લા તેમજ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે તે હવે આગામી સમયમાં યોજાનારી અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી જશે અને ૠષિકુમાર જાની વિવેકૠષિએ સુભાષિત કંઠપાઠ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે. આ બન્ને ૠષિકુમારોને કનકેશ્વરી માતાજીએ આશીર્વાદ આપ્યા હતા.






Latest News