મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયે આંખના ભીના ખૂણે આપી ભાવ વિભોર વિદાઇ


SHARE













વાંકાનેરની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયે આંખના ભીના ખૂણે આપી ભાવ વિભોર વિદાઇ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકની બદલી થતા ગ્રામજનો દ્વારા બંનેને સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયે આંખોના ભીના ખૂણે ભાવ વિભોર વિદાઇ આપવામાં આવી હતી.

શ્રી ભીમગુડા પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય રાકેશભાઈ રાઠોડ તથા શિક્ષક દાનાભાઈ મેવાડાનો ભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમ નિમિતે મુખ્ય અતિથી વિશેષ તરીકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તા.પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડિયા,બી.આર.સી. મયુરસિંહ પરમાર, તા.શાળા આચાર્ય કિશોરભાઈ સરવૈયા, SMC અધ્યક્ષ હકાભાઇ મુંધવા, પેટા તાલુકા શાળાના આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, હાજર રહેલ ગ્રામજનો, શાળાના શિક્ષકો, બાળકો તથા શાળાના આચાર્ય રાહુલભાઈ પ્રજાપત દ્વારા ભવ્યથી અતિભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયેલ હતો.તથા નવનિર્મિત બિલ્ડીંગ અને કમ્પ્યુટર લેબનું ઉદઘાટન પણ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News