સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા


SHARE











ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ટંકારામાં શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

મહામાનવ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના પરિનિર્વાણ ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ જુદાજુદા સ્થળે કાર્યક્રમો યોજાઇ છે ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા ભારતના પ્રથમ કાયદામંત્રી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સ્મૃતિ દિને ટંકારમાં અનુસુચિત જાતિ સમાજ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, પ્રવિણભાઈ પંચાલ, મહેશભાઈ સારેસા, વિનુભાઈ પાટડિયા, પ્રવિણભાઈ પરમાર, વાલજીભાઈ સોલંકી સહિત ટંકારા અનુસુચિત સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા અને ડૉ.આંબેડકર ભવન ખાતે ચિંતન શિબિરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.






Latest News