મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો


SHARE







મોરબી પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મેલડી માતાજીનો નવરંગ માંડવો

મોરબીના સામાકાંઠે આવેલા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્રી ગૌશાળા મેલડી માતાજીના મંદિર ખાતે જય શ્રી ગૌશાળા મેલડી માતાજીનો હરખનો માંડવો યોજવામાં આવેલ છે. તા.૭ ના રોજ સાંજે મહાપ્રસાદ રાતે ડાક ડમરનો કાર્યક્રમ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ગૌશાળા વાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાશે.

આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ ૭ ને શનિવારના રોજ માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે થાંભલી રોપણ બાદ ભૂવાઓના સામૈયા અને સાંજે છ વાગ્યે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ રાત્રિના ૯:૩૯ કલાકે ડાક ડમરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં હકુભાઈ માલણીયાત, સાગરભાઇ માલણીયાત, કિશનભાઇ માલણીયાત તથા વિશાલભાઈ માલણીયાત ડાક ડમરની રમઝટ બોલાવશે.સર્વે શ્રદ્ધાળુઓને મંદિરના પૂજારી પ્રભુભાઈ મજેઠીયા તેમજ સેવક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News