મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદેહ મળ્યો


SHARE







મોરબીના મચ્છુ-૩ ડેમમાં જમ્પ લાવનાર રીક્ષા ચાલકનો ૨૫ કલાકે મૃતદે મળ્યો

મોરબીના કંડલા બાયપાસ ખાતે મચ્છુ-૩ ડેમમાં ગઈકાલે સવારે એક રીક્ષા ચાલકે પડતું મૂક્યું હતું અને તે બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને ગઈકાલે વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો હતો જો કે, આજે સવારે ટીમ દ્વારા મચ્છુ-૩ ડેમમાંથી યુવાનો મૃતદેહ મળી આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મચ્છુ-૩ ડેમ ખાતે રિક્ષા ચાલકે ગઇકાલે ડેમમાં ઝંપલાવ્યું હતું જે અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને ડેમમાં પડેલ વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને મોડી રાત સુધી ડેમમાં શોધખોળ કરવા છતાં પણ તેનો કોઈ પત્તો લાગેલ ન હતો. જો કે, આજે સવારે ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢેલ છે અને મૃતક યુવાનનું નામ વિનોદભાઈ ધનજીભાઈ મકવાણા (૩૨) રહે. વિજયનગર રોહીદાસ પરા પાછળ અમરેલી રોડ મોરબી વાળો હોવાનું સામે આવ્યું છે. જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News