મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર


SHARE













મોરબીમાં થયેલ વૃદ્ધની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

મોરબીના રામક્રષ્ણનગરમાં વૃદ્ધને સળગતી લારીમાં ધકો મારી દીધો હતો જેથી કરીને દાઝી ગયેલ વૃદ્ધનું મોત નીપજયું હતું અને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટે અરજી કરી હતી જે જામીન અરજીને મંજૂર કરવામાં આએલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ હત્યાના કેસમાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ ઝાલા દ્વારા મોરબીના વકીલ ફેનિલભાઈ જે.ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી અને ચકચારી હત્યાના કેસમાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા રોકાયેલ હતા જેની  દલીલો સાંભળીને તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન  સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News