મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું


SHARE













વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતાવિરડા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રા. લિ. યુનિટ-3 માં સ્વ. જીવરાજભાઈ શીવાભાઈ વરમોરાની 15 મી પુણ્યતિથિ નિમિત્તે વરમોરા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્કાર ધામના પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ સહિતના હાજર રહ્યા હતા અને ત્યાં કુલ મળીને 441 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ એકત્રિત થયેલ રક્તની બોટલોને મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક, મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક તેમજ રાજકોટની સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં પ્રમોદભાઈ વરમોરા, મનીષભાઈ વરમોરા, અશોકભાઈ ભૂત અને ભાવેશભાઈ સરાસવડીયાએ જહેમત ઉઠાવી હતી. અને કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને ટી-શર્ટ અને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ તેઓની માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો તરફથી કરવામાં આવી હતી






Latest News