મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ


SHARE











ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ

ઋષિકાળથી જેના ઉપર ભાર મુકાયો છેતે ઉપવાસ કરવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ થાય છે. સમયાંતરે ઉપવાસ જુની અને ગંભીર બીમારીના જોખમને ઓછુ કરવા મદદ કરે છે.જીવનશૈલીમાં ઉપવાસનો સમાવેશ કરવાથી ડાયાબીટીસ અને હૃદયની બીમારીઓથી બચી શકાય છે.સમય પ્રતિબંધીત ભોજન એ એક પ્રકારનો સમયાંતરે ઉપવાસ છે. જે તમારા ખોરાકની માત્રાને ચોકકસ સમય અને દરરોજની સંખ્યા સુધી મર્યાદીત કરે છે. કેલીફોર્નિયાના સાલ્ક ઈન્સ્ટીટયુટ ફોર બાયોલોજીકલ સ્ટડીના પીએચડીના સચ્ચિદાનંદ પાંડાએ કહ્યું કે થોડા-થોડા સમયે ઉપવાસના ઘણા ફાયદા છે જે લોકો વજન ઘટાડવા અને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માંગે છે તેમને ખાવાની સાથે સાથે તે કશું ખાય છે અને કયારે ખાય છે તેના પર ધ્યાન દેવું જોઈએ. આ ઉપયોગ મોટાપો દુર કરવામાં મદદ કરે છે.






Latest News