મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવણી


SHARE







મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમી પર્વ ઉજવણી

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિરમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે શાળામાં ધો. 1 થી 5 ના કૃષ્ણ અને રાધાના સ્વરૂપ સમાન વિદ્યાર્થીઓએ માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તેની કાલી ઘેલી ભાષામાં જુદીજુદી કૃતિઓ રજૂ કરી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને દરેક બાળકોએ ખૂબ જ આનંદની મોજ માણી હતી આ કાર્યક્રમને સફળ કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સાર્થક પરિવારના તમામ સભ્યોનો શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ દ્વારા સહુને અભિનંદન આપવામાં અવય હતા






Latest News