મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન


SHARE











મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન

મોરબી શહેરનાં વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં બાજુનાં ખેતરમાંથી વરસાદી પાણી નિકાલ માટે આ સોસાયટીની ગટરમાં દાદગીરી પૂર્વક કનેક્શન આપી દેવામાં આવેલ છે જેથી કરીને આ સોસાયટીનાં રહેવાસીઓનાં ઘરમાં પાણી નીકળે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી કરીને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના ત્યાં ગયા હતા અને આ મુદે મોરબી નગરપાલીકાનાં ચીફઓફીસરને ફોન કરી માહિતગાર કર્યા હતા અને જો પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News