ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના અમરસર પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત

વાંકાનેરના અમરસર પાસેથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના અમરસર ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનની અડફેટે આવી જવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મળી મૃતક યુવાનનું નામ જીતેન્દ્રભાઇ સોલંકી જાતે કોળી (ઉંમર ૩૩) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળા હોવાનું સામે આવેલ છે જોકે, જીતેન્દ્રભાઈ ટ્રેનની અડફેટે આવી ગયા છે કે, પછી કારણોસર આપઘાત કરે છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News