ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું


SHARE











મોરબી જીલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવા આવેદન પત્ર પાઠવ્યું

આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોવાથી ફટાકડાનું ધૂમ કરવા માટે હાલમાં વેપારીઓ દ્વારા સ્ટોલ લગાવી દેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લામાં દેવી-દેવતાના ચિત્રોવાળા ફટાકડાના વેચાણને રોકવામાં આવે તેના માટે ‘એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત’ અને ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા કલેક્ટર, એ ડિવિઝન, બી ડિવીઝન, તાલુકા પોલીસ સ્ટેશન અને નગરપાલિકા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તકે એકતા એ જ લક્ષ્ય સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશ બોરીચા, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, જિલ્લા ઉપપ્રમુખ પરેશભાઈ તન્ના, જિલ્લા મંત્રી કમલભાઈ દવે, મોરબી શહેર મંત્રી ભાવિકભાઈ, બજરંગ દળ મોરબી શહેર પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા, વૈભવભાઈ પટેલ, ગૌરક્ષક ઉપપ્રમુખ હિતરાજ રાજસિંહ, વિજયભાઈ કુંભારવાડીયા સહિતના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.






Latest News