મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પીએચસી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના રાજપર પીએચસી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારિયા અને સુપરવાઈઝર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના ખાતે વિશ્વ વસ્તી દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાનઅંતર્ગત કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા, બે બાળકોના જન્મો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ વગેરે બાબતોની જન જાગૃતિ માટે વિવિધ શિબિરો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉજવણીને સફળ બનાવવા ટીમ રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચઑ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ એ જહેમત ઉઠાવી હતી.






Latest News