સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો


SHARE











મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામના વતની અને દેરાળા જેઓની કર્મભૂમિ છે તેવા નિવૃત શિક્ષક તથા શાળાના ભૂલકાઓને હરહમેંશ ભાવ અને લાગણીથી વધાવનાર કાલરિયા ધનજીભાઈ પ્રભુભાઈ દર વર્ષે સત્રની શરૂઆતમાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ તેમના દ્વારા જુના દેરાળાનવા દેરાળા, નંદનવન પ્રા.શાળા, સરવડ  કુમાર-કન્યા અને સરદાર નગર પ્રા. શાળાઓમાં શેક્ષણિક કીટ અર્પણ કરી હતી. અને માતૃભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરી હતી. આ તકે શાળા પરિવાર તરફથી કાલરિયા ધનજીભાઇનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.






Latest News