મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો


SHARE











મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામના વતની અને દેરાળા જેઓની કર્મભૂમિ છે તેવા નિવૃત શિક્ષક તથા શાળાના ભૂલકાઓને હરહમેંશ ભાવ અને લાગણીથી વધાવનાર કાલરિયા ધનજીભાઈ પ્રભુભાઈ દર વર્ષે સત્રની શરૂઆતમાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ તેમના દ્વારા જુના દેરાળાનવા દેરાળા, નંદનવન પ્રા.શાળા, સરવડ  કુમાર-કન્યા અને સરદાર નગર પ્રા. શાળાઓમાં શેક્ષણિક કીટ અર્પણ કરી હતી. અને માતૃભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરી હતી. આ તકે શાળા પરિવાર તરફથી કાલરિયા ધનજીભાઇનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.






Latest News