મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી: બાર એસોસિએશનએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા કરી માંગ


SHARE











મોરબી: બાર એસોસિએશનએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા કરી માંગ

મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અન્ય રાજ્યોમાં આ એકટ લાગુ હોય ગુજરાતમાં પણ એકટને લાગુ કરવામાં આવે તેવી માંગ બાર એસો. દ્રારા કરવામાં આવી હતી અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા, સેક્રેટરી વિજયભાઇ શેરસીયા અને બાર એસો.ના હોદેદારો તેમજ એડવોકેટ મિત્રો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં અન્ય રાજ્યમાં આ એક્ટ લાગુ હોય તો ગુજરાત રાજ્યમાં પણ આ એક્ટ લાગુ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવેલ છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આવી હતી.






Latest News