ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં વર્ષ-૨૦૧૨ ના મારામારીના કેસમાં બે નો નિર્દોષ છુટકારો

મોરબી એડી.સીવીલ જજ જયુડી.મેજી ફ.ક.સાહેબની કોર્ટમા લગ્નમાં નહી આવવાનો ખાર રાખીને ફરીયાદીને સળીયાની ધોડી વડે માથામાં માર મારેલની ફરીયાદના કેશનાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૭-૧૧-૧૨ ના રોજ આ કામના આરોપી વશરામ રતીલાલ સોલંકી તથા દેવજીભાઈ ગાંડુભાઈ સોલંકીની સામે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા ૧૧૪ અન્વયે મારામારીનો ગુન્હો રજીસ્ટ્રર થયેલ ત્યારબાદ મોરબી એડી.સીવીલ જજ જયુ મેજી ફ.ક. સાહેબની કોર્ટમાં આરોપીઓ વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી નીતીનકુમાર અમૃતલાલ પંડયાએ કેસ લડેલ અને તેમાં ધારદાર દલીલો કરેલ હતી તેમજ નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને નામદાર કોર્ટએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે






Latest News