જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના મહિલા નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક


SHARE











મોરબીના મહિલા એડવોકેટ-નોટરીની રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુંક

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મોરબીના મહિલા એડવોકેટની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલી છે.મોરબીના વાલ્મિકી સમાજના ગૌરવસમા એડવોકેટ વૈજંતીબેન વાઘેલાની રાજ્ય સરકાર દ્વારા તેઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદર સભ્ય તરીકે વરણી કરવામાં આવેલી હોવાથી વાલ્મિકી સમાજનું પણ ગૌરવ વધ્યું છે અને હાલમાં તેઓની નિમણુંકને લઈને તેઓના વકીલ મિત્રો, શુભેચ્છકો તેમજ તેઓના સગા-સ્નેહીઓ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વૈજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી એવા વૈજયંતીબેન વાઘેલાની વિભાગમાં નિમણૂક થતાં વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.વૈજયંતીબેન વાઘેલાની સભ્ય તરીકે નિમણુક થતાં વાલ્મીકિ સમાજમાં પણ ગૌરવની લાગણી પ્રસરી છે.






Latest News