હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાનાં ભડિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય મર્યાદાના લીધે નિવૃત્તિ થયા છે જેથી તેનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ તકે આચાર્ય કૈલાશભાઈ સાવરિયા, સીઆરસી કોર્ડીનેટર ઉમેશભાઇ પટેલ સહીતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈને નિરોગી જીવન માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ હુંબલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી






Latest News