મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના ભડિયાદ ગામે પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાનાં ભડિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈ વય મર્યાદાના લીધે નિવૃત્તિ થયા છે જેથી તેનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ તકે આચાર્ય કૈલાશભાઈ સાવરિયા, સીઆરસી કોર્ડીનેટર ઉમેશભાઇ પટેલ સહીતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ભલસોડ પ્રાગજીભાઈ મોહનભાઈને નિરોગી જીવન માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મુકેશભાઈ હુંબલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી






Latest News