મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !


SHARE













મોરબીની પેટા ચૂંટણીમાં આપેલા વાયદાનો ફીયાશકો !

મોરબીની પેટા ચૂંટણીમાં તે સમયના પ્રભારી મંત્રી સૌરભ ભાઈ પટેલને ચૂંટણીના ઇન્ચાર્જ બનાવેલા હતા અને તેઓને મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મી, નેવી, એર ફોર્સ, પોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરી હતી અને બીજા સ્થળે મેળા કરવા માંગણી કરી હતી અને તે વખતે કલેક્ટર તેમજ સૌરભભાઈ પટેલે આ મેદાનમાં હવે મેળાનું આયોજન નહિ કરવામાં આવે તેવી ખાતરી આપી હતી જો કે, હાલમાં ત્યાં મેળા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેની જગ્યાને બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગને સ્વીકારવામાં નહિ આવે તો આંદોલન કરવાની યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે






Latest News