ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં કોરોના વેક્સિન માટે લોકોને જાગૃત કરવા જીજ્ઞાશાબેન મેરનું અભિયાન


SHARE











વાંકાનેર તાલુકામાં કોરોના વેક્સિન માટે લોકોને જાગૃત કરવા જીજ્ઞાશાબેન મેરનું અભિયાન

વાંકાનેર તાલુકાના મેસરિયા, સતાપર, અદેપર, ગુંદાખડા વગેરે ગામોમાં કોરોનાની વેક્સિન લેવા લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર અને જે તે ગામના આગેવાનો જુદાજુદા ગામમાં જઈને લોકોને કોરોના વેક્સિનને લેવા માટે સમજૂત કરી રહ્યા છે ત્યારે વાંકાનેરના મામલતદાર પટેલ સહિતના અધિકારીઓએ પણ ઘણા ગામોમાં સાથે રહ્યા હતા






Latest News