મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

પ્રામાણીકતા: મોરબીના મોડપર ગામ નજીકથી મળેલ પર્સ મૂળ માલીકને પરત આપ્યું


SHARE







પ્રામાણીકતા: મોરબીના મોડપર ગામ નજીકથી મળેલ પર્સ મૂળ માલીકને પરત આપ્યું

મોરબી તાલુકાનાં મોડપર ગામે રહેતા રાણાભાઈ વાલાભાઇ ભરવાડને રોકડા રૂપિયા ભરેલ પર્સ મળી આવ્યું હતુ જે કોઈ પણ પ્રકારના લોભ કે લાલચ વગર તેને મૂળ માલિક ખારચીયા ગામના રવિરાજસિંહને પરત આપી દીધેલ છે વધુમાં મળતી માહિતી મુજબ ખારચીયા ગામના રવિરાજસિંહ લગ્નની ખરીદી કરવા માટે જતાં હતા ત્યારે તેનું રોકડા રૂપિયા ભરેલ પર્સ રસ્તમાં પડી ગયુ હતું. તે પર્સ મોડપરથી બીલીયા ગામ વચ્ચે રાણાભાઈને મળ્યુ હતુ જે તેઓએ રવિરાજસિંહને પરત આપીને પ્રમાણિક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.






Latest News