મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકાયું


SHARE











મોરબીના રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકાયું

મોરબી તાલુકાનાં રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દફ્તરી અને મહેતા કુટુંબના લોકો સહપરિવાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય દાતા કમલેશભાઈ અને દીપ્તિબહેનની સેવા અજોડ રહી હતી. અને કુટુંબના મોભી, માર્ગદર્શક રમેશભાઈ પ્રભાશંકર અને તરલાકાકીની ઉપસ્થિતી એ પ્રોગ્રામને ચાર ચાંદ લગાડ્યા હતા. તેમજ શાસ્ત્રીજી નીખિલભાઈએ સંગીતમય શૈલીમાં હવન કરાવ્યો હતો તેમજ ધજાની શોભાયાત્રા અતિ ઉલ્લાસ સાથે નીકળી હતી અને માઁ ના મંદિર ધજા અને સાથે ત્રિશૂળ અને ૐ તથા માઁ ના ફોટા સાથેનું ડેકોરેશન ચેરમેન કેતનના ધર્મપત્ની દિપ્તીએ કરી હતી આ મંદિરના પૂજારી ભાનુભાઈએ બાંધકામમાં સતત હાજરી આપી હતી અને અને માઁ ની અખંડ જ્યોતની જાળવણી કરી દરેકને આશીર્વાદ આપ્યા હતા. મંદિર બાંધકામ સમિતિના પ્રોજેક્ટ ચેરમેન કેતનભાઈ રમેશભાઈ દફતરીનો કમિટીના પ્રમુખ તુષારભાઈ ધીમંતભાઈ દફતરી અને ખજાનચી નીરવભાઈ નવનીતભાઈ દફતરી અને આ ત્રિપુટીના ધર્મપત્ની દિપ્તી કેતનભાઇ, શીતલ તુષારભાઈ, હેતલ નીરવભાઈનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. તેમ ચંદ્રકાન્તભાઈ દફતરીની યાદીમાં જણાવાયું છે.






Latest News