મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વડોદરાની ઘટનાના દિવંગતોને અનોખી શ્રધ્ધાંજલિ


SHARE











વડોદરાની ઘટનાના દિવંગતોને અનોખી શ્રધ્ધાંજલિ

વર્ષ ૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતો તેમજ વડોદરાના હરણી તળાવ મુત્યુ પામેલા બાળકો સહિતનાઓની આત્માને શાંતી માટે મોરબીના બે ભાઈઓ દ્વારા કીડીયારું પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧  અલગ અલગ જગ્યાએ જંગલમાં  જમીનમાં ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીને ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી




Latest News