મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !


SHARE











મોરબીમાં નવા કપડા લેવાની માતા-પિતાએ ના પાડતા સગીરાએ ઘર છોડ્યું !

મોરબીમાં કપડા લેવાની માતા પિતાએ ના પાડતા ઘરેથી કહ્યા વગર સગીરા નીકળી ગયેલ હતી અને તે સગીરાનુ પરિવાર સાથે ૧૮૧ અભયમ ટીમે મિલન કરાવ્યું છે.

મોરબીના એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ ૧૮૧ ટીમના કાઉન્સેલર સેજલ પટેલકોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા પાસે ગયા હતા અને સગીરાને સાંત્વના આપીને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે સગીરાએ જણાવેલ હતું કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે જો કે, હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેવું કહ્યું હતું ત્યાર બાદ તેના માતા પિતાને ફોન કરીને બોલાવેલ હતા અને સગીરાને તેના માતા-પિતાને સોપેલ હતી અત્રે ઉલેખનીય છે કે, માતા અને પિતાએ તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તે ઘરેથી નીકળી ગઈ હતી જો કે, ૧૮૧ ની ટીમે સગીરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.






Latest News