ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના ટીંબાવાડી માતાજીના મંદિરે રામયજ્ઞનું આયોજન

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા ટીંબાવાડી માતાજીના મંદિરે સમસ્ત ભૈયાજી પરિવાર દ્વારા રામચરિત માનસ સંપુટ પારાયણ જ્ઞાનયજ્ઞનું તથા રામયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે તેની આગવી શૈલીમાં કથા અને ચોપાઈનું રસપાન કરવી રહ્યા છે તેમજ રામયજ્ઞના આચાર્ય પદે વેદાંતાચાર્ય શાસ્ત્રીજી દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યું હતું આ તકે તેજસિંગ, શંકરભાઈ, કેશવભાઈ જશપાલસિંહ, સુરેન્દ્રસિંહ ગંગાસિંગ તેમજ સમગ્ર ભૈયાજી પરિવાર દ્વારા બધાને મહાપ્રસાદનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News