ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો વાંકાનેરના જુના લાલપર ગામે ઘર પાસેથી ઓટો રીક્ષા ની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું


SHARE











મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું

આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના હાજર રહેવાના છે ત્યારે સમગ્ર દેશના હાલમાં જુદાજુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડીંગમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું નિવાસ્થાન આવેલ છે ત્યારે એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા ૧૦૦ ફૂટનું “જય શ્રી રામ ” લખેલું બેનર મૂકવામાં આવેલ છે જે હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News