તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન-સંગીત સંધ્યાનું આયોજન


SHARE











મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન-સંગીત સંધ્યાનું આયોજન

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં ફરજ બજાવતા એસ.સી./એસ.ટી.  સમાજના કર્મચારીઓનુ સ્નેહમિલન તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તૃતીય પારિવારિક સ્નેહમિલનમાં જોડાવા સમાજના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન-સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે તેની સાથે તા ૧/૧/૨૩ થી ૩૧/૧૨/૨૩ દરમ્યાન નવ નિયુક્ત થયેલ તેમજ નિવૃત થયેલ કર્મચારીઓનું સવિશેષ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ માટે કર્મચારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ પારીવારીક સ્નેહમિલન આગામી તા ૬/૧/૨૪ ને શનિવારે સાંજે ૫:૦૦ વાગ્યા તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ, ભળીયાદ કાંટે, મોરબી ખાતે રાખવામા આવેલ છે અને રજીસ્ટ્રેશન માટે મોરબી તાલુકામા રાહુલભાઈ પરમાર (૯૪૨૯૩૧૬૮૨૧), વસંતભાઈ મકવાણા, નિમેષભાઈ પારઘી, નીતિનભાઇ સનાળીયા, વાંકાનેર તાલુકા માટે હસમુખભાઈ મકવાણા (૯૮૨૪૨૧૭૫૮૩), રમેશભાઈ જાદવ, ચેતનભાઈ બોસીયા, સાજનભાઈ વાઘેલા, હળવદ તાલુકા માટે ઈશ્વરભાઈ પરમાર (૯૬૦૧૦૬૬૯૯૬), સુનિલભાઈ મકવાણા, હીરાભાઈ રાઠોડ, વિજયભાઈ પરમાર, ટંકારા તાલુકા માટે જગદીશભાઈ રાણવા (૯૭૨૩૬૬૦૦૨૮), વસંતભાઈ વઘેરા, જસવંતભાઈ ચાવડા, મહેશભાઈ રાણવા અને માળીયા તાલુકા માટે રાજેશભાઈ મકવાણા (૯૯૦૯૧૭૩૮૭૩), દિનેશભાઈ ચૌહાણ અને ઈશ્વરભાઈ સાવરિયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News