ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવાના બનાવના દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં કે.ડી.પડ્સુંબિયા, રમેશભાઈ રબારી, મુકેશભાઇ ગામી, અશ્વિનભાઈ વિડજા, નયનભાઇ આઘારા, રાજુભાઇ આહીર, લલિતાભાઈ કસુન્દ્રા, મહેશભાઇ રાજ્યગુરુ, ભાવેશભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં કલેક્ટરને આવેદન આપવા માટે ગયા હતા ત્યારે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને કચેરીમાં પોલીસે આવવા ન દેતા થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને બાદમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને યુપીમાં થયેલા ખેડૂતોના નરસંહાર મામલે કક્ડ કાર્યવાહી કરવામાં આવે અને આરોપીને ફાંસીની સજા અને ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી હતી






Latest News