રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો


SHARE











મોરબી-માળીયાના ખેડૂતોને સીંચાઈનું પાણી પહોચડવા ધારાસભ્ય કાંતિભાઈએ રાજસ્થાનનો ચૂંટણી પ્રવાસ રદ કર્યો

મોરબી માળિયાના ધારાસભ્યએ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી હતી અને મોરબી બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી છુટે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે તેમજ બ્રાહ્મણી ડેમમા પાણી ચાલુ કરાવેલ છે અને આગામી તા ૨૪/૧૧ સુધીમા બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સતત સચિવઓ તથા મંત્રીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને ૯૦૦ કયુસેક સુધી પાણીનુ લેવલ કરાવેલ છે

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડુતોની મુશ્કેલી વહેલી તકે દુર થાયએ હેતુથી પોતાનો રાજસ્થાન ચુટણી પ્રવાસને પણ રદ કરેલ છે અને મોરબી માળિયાના તમામ ખેડૂત ભાઈઓને બે દિવસ સુધીમા પાણી મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે અને તાત્કાલિક અસરથી પાણી છુટે અને બને કેનાલમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે તેઓ સચિવાલયમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને સિચાઈ માટે પૂરતા પ્રમાણમા પાણી મળશે તેવી આશા બંધાણી છે






Latest News