મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

અરેરાટી: મોરબીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો


SHARE







અરેરાટી: મોરબીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી કલોકની પાછળના ભાગમાં આવેલ શિવમ સોસાયટીમાં પ્રપોત્રીના અવસાનની ગણતરીની કલાકમાં જ દાદીએ પણ અંતિમ શ્વાસ લીધો હતી જેથી કરીને આજે દિવાળીના દિવસે એક જ ઘરમાંથી એક સાથે બે અર્થીઓ ઉઠતા પરિવાર સહિત સમાજના લોકોમાં અરેરાટી પ્રસરી ગઈ હતી

વર્તમાન સમયમાં ઘણી વખત આશ્ચર્યજનક કહી શકાય તેવી ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પીજી ક્લોકની પાછળના ભાગમાં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ગણાત્રાની ૨૮ વર્ષની દીકરી શિવાંગીનું રાત્રે તેના ઘરે ૧૧ વાગ્યે અવસાન થયું હતું અને ત્યારબાદ રાત્રીના ૧૨ વાગ્યે શૈલેષભાઈના માતા જશવંતીબેન ધીરજલાલ ગણાત્રા (૭૦)નું પણ અવસાન થયું હતું આમ એક જ પરિવારમાં એક જ દિવસે દાદી અને પ્રપોત્રીનું અવસાન થતાં ગણાત્રા પરિવાર તેમજ લોહાણા સમાજમાં શોકની લાગણી ફેલાય છે અને એકી સાથે એક જ ઘરેથી બે અર્થ આજે દિવાળીના દિવસે ઉઠતા પરિવારજનો સહિત લોકોમાં અરેરેરિટી પ્રસરી ગઈ હતી






Latest News