મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ


SHARE











ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને તા ૨૮ ના રોજ પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે

વાંકાનેરમાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા.૨૮ ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ છે જેથી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી રહેશે અને બપોરે ૨:૦૦ વાગ્યાથી મંદિરમાં પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે. અને તા.૨૯ થી રાબેતા મુજબ પુજા અને દર્શન ચાલુ રાખવામા આવશે






Latest News