રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ


SHARE











ચંદ્રગ્રહણના લીધે મોરબી જિલ્લાના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજા-આરતી બંધ: દર્શન ચાલુ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ચંદ્રગ્રહણને ધ્યાને રાખીને તા ૨૮ ના રોજ પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે

વાંકાનેરમાં રત્ન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા.૨૮ ને શનિવારના રોજ ચંદ્રગ્રહણ છે જેથી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી રહેશે અને બપોરે ૨:૦૦ વાગ્યાથી મંદિરમાં પૂજા બંધ રહેશે અને સંધ્યા આરતી બંધ રહેશે. અને તા.૨૯ થી રાબેતા મુજબ પુજા અને દર્શન ચાલુ રાખવામા આવશે






Latest News