મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો


SHARE











મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સાથેના પરીસંવાદ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી ખાતે વૈજ્ઞાનિક અને ખેડૂત સાથેના પરીસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું તકે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય  કેબિનેટ કૃષિ મંત્રી તોમરના જીવંત પ્રસારણ દરમિયાન ઋતુગત બદલાવ સામે ટકી શકે તેવી જુદા જુદા પાકોની ૩૫ જાતો દેશને સમર્પિત કરી હતી અને પ્રધાનમંત્રીએ જીવંત પ્રસારણ દરમિયાન ખેડૂતો સાથે વાતચીત કરી હતી જેમાં જમ્મુ-કાશ્મીરના જેતુંન બેગમ કે જેને વાતાવરણમાં બદલાવ સામે દ્રાક્ષ અને સફરજનની સફળતા પૂર્વક ખેતી કેવી રીતે કરે છે તે જણાવેલ આમ છેલ્લા છ સાત વર્ષમાં ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરી ખેતી કરતો થયો છે તેવું સ્પષ્ટ દેખાય છે. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો.






Latest News