ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન


SHARE











મોરબીના શનાળા રોડે આવેલ ઉમિયા આશ્રમે સુંદરકાંડ આનંદના ગરબાનું આયોજન

મોરબીના શનાળા રોડ ભકિતનગર સર્કલની પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે આગામી તા.૧૫-૯ ના રોજ સુંદર કાંડ આનંદના ગરબાના પાઠનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી તા. ૧૫ ને શુક્રવારે સવારે ૮ કલાકે શિવ પૂજન, તેમજ સવારે ૯ થી બપોરે ૧૨ કલાક સુધી સુંદર કાંડ યોજાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે મોરબીના મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળના પ્રમુખ રમાબેન પટેલના મંડળ દ્વારા આ સુંદર કાંડ પાઠ યોજાશે.જેના મુખ્ય યજમાન તરીકે શ્રી નાગેશ્વર મહાદેવ બિરાજશે.જેથી આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મોરબીવાસીઓને વ્યવસ્થાપક સજુભા દોલુભા જાડેજા અને જગ્યાના મહંતશ્રી નિરંજનદાસજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News