સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન


SHARE











મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન

મોરબી જીલ્લાનું દિવ્ય તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે, મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીજીના સાન્નિધ્યમાં, પૂજ્ય માઁ ની નિશ્રામાં, પવિત્ર શ્રાવણ માસમાં ૧૨ માં શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪ થી તા.૧૧ સુધી પ્રતિરોજ સવારે ૯ થી ૧૨:૩૦  કલાક સુધી ચાલનારા આ સમારોહમાં સમગ્ર ભારત વર્ષના વિખ્યાત સાધુ સંતો, વિદ્વાન કથાકારો, વિચારકો, વિવિધ પ્રકારના ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર, પોતાના વિચારો પ્રસ્તુત કરશે અને ઉપસ્થિત શ્રોતાગણની જિજ્ઞાસા સંતોષશે. આ શ્રી સદગુરુ સારસ્વત સમારોહમાં પધારવા અને વિદ્વાન વકતાઓની વાણી પ્રસાદ સાથે સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા તેમજ શ્રી ખોખરા હનુમાન હરિહરધામના અનેકવિધ પ્રકલ્પો અને સેવા પ્રવૃત્તિઓ નિહાળવા સેવા સમિતિ,  અંતરથી જાહેર આમંત્રણ પાઠવે છે.






Latest News