પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા
Breaking news
Morbi Today

ઓબીસી અનામતના સરકારના નિર્ણયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને આવકાર્યો


SHARE











ઓબીસી અનામતના સરકારના નિર્ણયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને આવકાર્યો

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ માટેની અનામત 15 ટકાથી લઇને 27 ટકા કરવામાં આવી છે જેથી કરીને આગમી સમયમાં પાલિકા કે પંચાયતની ચુંટણીમાં ઓબીસી જ્ઞાતિઓની બેઠકમાં વધારો થશે તે નિશ્ચિત છે ત્યારે સરકારના આ નિર્ણયને મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવકારવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડે જિલ્લા ભાજપ કાર્યાલય પાસે રામચોક નજીક આતિશબાજી કરીને આગેવાનોએ એકમેકના મો મીઠા કરાવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઇ પારેખ, મોરબી શહેર ભાજપના પ્રમુખ લખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા, જયરાજસિંહ જાડેજા, આશીફભાઈ ઘાંચી, કે.કે. પરમાર, માવજીભાઇ, નરેન્દ્રભાઈ પોપટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News