માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં કારગીલ વિજય દિવસ નિમિતે ભારત માતા પુજન-શહીદોને પુષ્પાંજલી અર્પણ


SHARE











મોરબીમાં કારગીલ વિજય દિવસ નિમિતે ભારત માતા પુજન-શહીદોને પુષ્પાંજલી અર્પણ

૨૬, જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિતે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના શનાળા રોડે આવેલ નવા બસસ્ટેન્ડ પાસે ભારત માતા પુજન તથા શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ભારત માતાનું પુજન કરીને શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી




Latest News