મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી કરણી સેનામાં દ્રારા હોદેદારોની વરણી


SHARE











મોરબી કરણી સેનામાં દ્રારા હોદેદારોની વરણી

શ્રી રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દીગુભા ઝાલા એંજારના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા દ્વારા હંમેશાં કરણી સેનાને યોગ્ય માર્ગદર્શન આપતા વડીલ આગેવાન વનરાજસિંહજી જાડેજા (માણેકવાડા) ની મોરબી શહેરના પ્રભારી તરીકે તેમજ હિતેન્દ્રિંહ જાડેજા (વાધરવા) ની મોરબી જીલ્લા કરણી સેનાનાં ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.આ તકે મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા તેમજ મોરબી તાલુકાનાં પ્રમુખ જયદેવસિંહ જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News