મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE











ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

કાલે ટંકારામાં સમસ્ત ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ કાર્યક્રમ ટંકારા લોહાણા મહાજન વાડી તા ૯ ને સાંજે ચાર કલાકે યોજાશે જેમાં વાંકાનેરના ધારાસભ્ય સાહિતના આગેવાનો હાજર રહેવાના છે

રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રામધામના સ્વપ્ન દ્રષ્ટાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધામના ટ્રસ્ટી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ શેતા, આનંદભાઈ શેતા, પરેશભાઈ કાનાબાર, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઈ  ઘેલાણી, દીપકભાઈ પોપટ, સમુહ લગ્ન સમિતિ મોરબીના આનંદભાઈ સેતા તેમજ જીનેશભાઈ કાનાબાર, કાશ્મીરાબેન નથવાણી, રાજભાઈ સોમાણી ,અમિત સેજપાલ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ટંકારા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ આ  સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને રઘુવંશી યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત  ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમમા નર્સરીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે






Latest News