મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે જોગ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે


SHARE











ટંકારાના લજાઈ પાસે જોગ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે

ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે દર વર્ષે જોગ આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૩ ના રોજ ગુરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે

ટંકારાના લજાઈ જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા તા ૩ ને સોમવારે જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૭:૩૦ કલાકે ગુરુપૂજન કરવામાં આવશે. ત્યાર બાદ નકલંક સંપુટ મંડળ અને વિરપર સંપુટ મંડળ દ્વારા સુંદરકાંડ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે






Latest News