મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું


SHARE













મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું

મોરબીના સોઓરડીમાં આવેલ રામદેવપીરના મંદિરે ૪૬ વષૅથી ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે જેમા વર્ષોથી સેવા કરતા આ વિસ્તારના લોકપ્રિય પાલિકાના માજી સુરેશભાઈ શિરોહીયા અને હાલમાં આ વિસ્તારમાથી તેના પત્ની જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ચૂંટાયા છે તેઓનું સન્માન રામદેવપીરના મંદિરના વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવેલ હતું






Latest News