ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું


SHARE











મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું

મોરબીના સોઓરડીમાં આવેલ રામદેવપીરના મંદિરે ૪૬ વષૅથી ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે જેમા વર્ષોથી સેવા કરતા આ વિસ્તારના લોકપ્રિય પાલિકાના માજી સુરેશભાઈ શિરોહીયા અને હાલમાં આ વિસ્તારમાથી તેના પત્ની જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ચૂંટાયા છે તેઓનું સન્માન રામદેવપીરના મંદિરના વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવેલ હતું






Latest News