મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત


SHARE











મોરબી જિલ્લામાં લોકોને સરકારી સહાય અપાવવા રાજુભાઈ આહીરની ટીમની ભારે જહેમત

મોરબી જિલ્લામાં કોરોનાની બીજી વેવ દરમિયાન જે લોકોના કોરોનામાં અવસાન થયા છે તેમના પરિવારજનોને સરકાર તરફથી ૪ લાખની સહાય મળે તેના માટે થઈને સમગ્ર ગુજરાતની અંદર જે રીતે હાલમાં કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા યોજીને ઘરે ઘરે જઈને લોકોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી જિલ્લા ઓબીસી વિભાગના પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા, તાલુકા અને શહેરમાં ઘરે-ઘરે ગામડે ગામડે લોકો પાસે જઈને તેઓના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય તો તેમના ફોર્મ ભરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમ્યાન તેઓએ કોરોનામાં મૃત્યુ પામેલા ૫૦૦ થી વધુ લોકોના ફોર્મ ભર્યા હોવાનું હાલમાં રાજુભાઈ આહિરે જણાવ્યું છે






Latest News