મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી ફાયરની ટીમને વાવાઝોડાની પરિસ્થિતિમાં ૧૪૫ કોલ આવ્યા


SHARE







મોરબી ફાયરની ટીમને વાવાઝોડાની પરિસ્થિતિમાં ૧૪૫ કોલ આવ્યા

મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ મોરબી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિને પહોચી વળવા વધુ નુકસાન ન થાય તે માટે જીલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત હતી. તેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ૧૫ માણસોની ટીમ ૨૪x૭ એલર્ટ મોડમાં રહેલ સાથે ૦૧ HDPE બોટ, ૦૧  રેસ્ક્યુ ટેન્ડર, ૦૧  મીની ફાયર, ૦૧  ફાયર ટેન્ડર અને કટર, રસ્સા વગેરે અન્ય સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિ ને પહોચી વળવા તૈયાર રહેલ. તેમજ માહિર તરવૈયા અને સ્ટ્રક્ચર ડેમેજના બનાવની ટીમ અલગથી બનવામાં આવેલ હતી અને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ઘર, શેરી ,જાહેર રસ્તા, વીજતાર પર પડી કે નમી ગયેલ  ઝાડના હાલ સુધી ૧૦૧ ઈમરજન્સી નંબર પર કૂલ ૧૪૫ કોલ આવ્યા હતા જેનો તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવ્યો હતો






Latest News