ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય કક્ષાના મંત્રીનો ચાર્જ સાંભળ્યો


SHARE











મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજારાજ્ય કક્ષાના મંત્રીનો ચાર્જ સાંભળ્યો


મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે તેઓએ સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્યક્ષાના શ્રમ,રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને તેમણે ભગવાન અને પિતાના આશીર્વાદ લઈને પોતાની મંત્રી તરીકેની જવાબદારીને સાંભળી હતી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે ત્યારે તેઓએ પોતાનો કાર્યભાર સાંભળતા પહેલા જણાવ્યુ હતું કે, મને સોંપેલ જવાબદારી દ્વારા હું ગુજરાતની જનતાની સેવા માટે હર હંમેશ માટે તત્પર રહીશ અને તેઓની પસંદગી કરવા માટે પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો 






Latest News