મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત


SHARE











માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત

માળીયા મિયાણા તાલુકામાં નર્મદા કેનાલ હાલ બંધ પડી છે જેથી કરીને પાણી ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ખેડૂતોના આગેવાનોએ રૂબરૂ જઈને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, માળિયા તાલુકામાં વરસાદ આધારિત ખેતી હતી પરંતુ નર્મદાની કેનાલ આવતા ખેડૂતોની ખેતી વધી છે પરંતુ નર્મદા કેનાલ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે નર્મદાની કેનાલ બંધ છે તેમાં તાત્કાલિક પાણી છોડાવવામાં આવે અને માળીયાના વેજલપર, ધાટીલા,ખાખરેચી, ખીરાઈ સહિતના ગામના આગેવાનો અને ખેડુત હિત રક્ષક સમિતિના સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કિશાન મોરચાના પરમુખ નિલેશભાઈને સાથે રાખીને રજૂઆત કરવા માટે ગયા હતા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને કેનાલમાં ઝડપથી પાણી ચાલુ કરવાની રજુઆત કરેલ છે




Latest News