મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો


SHARE











મોરબી, ટંકારા, શનાળા અને લજાઈમાં સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનો ૨૯૦૦ જેટલા બાળકોએ લાભ લીધો

આયુર્વેદિક જીવનશૈલી મોરબી દ્વારા દર પુષ્યનક્ષત્ર પર આયુર્વેદિક રસીકરણ એટલે સુવર્ણપ્રાશન ટીપાનો વિનામૂલ્યે કેમ્પ યોજાય છે. જેમાં ગઈકાલે મોરબી કેમ્પમાં ૨૩૩૫ બાળકોએ લાભ લીધો હતો આ ટીપા પીધા બાદ દરેક બાળકોને લાકડાની એન્ટિક ગિફ્ટ પણ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોમાં આયુર્વેદ પ્રત્યે રુચિ જાગૃત થાય અને આયુર્વેદને જાણે તે માટેની કોમ્પીટીશનનું પણ આયોજન થયું હતું. તેમાં પણ બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય આયોજક રાજભાઈ પરમાર, ક્રિષ્નાબેન, અરુણાબેન, ભુપેન્દ્રભાઈ, રીતેશભાઈ, વિનોદભાઈએ સેવા આપી. તથા હિતેશભાઈ પટેલ, શ્રીસોરઠીયા લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, તથા રાજભાઈ પરમારે આ કેમ્પમાં સહયોગ આપ્યો હતી અને મોરબીની સાથે સાથે શનાળામાં ૫૫ બાળકોએ, ટંકારામાં ૪૨૫ બાળકોએ, લજાઈ ૮૭ બાળકોએ વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીધા હતા આ કેમ્પમાં ગીતાબેન, ચંદ્રકાન્તભાઈએ સેવા આપી હતી






Latest News