મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ


SHARE











મોરબીના રફાળેશ્વર પાંજરાપોળ-નવલખી રોડે બાવળની જાળીમાં આગ

મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે પાંજરાપોળના ગોડાઉનમાં ગઇકાલે આગ લાગુ હતી જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને બે ટીમો દ્વારા સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ ગોડાઉનમાં પડેલા ઘાસના જથ્થામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો છે જોકે, પાંજરાપોળમાં રાખવામા આવેલા ગૌવંશ સલામત છે આવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મંદિર પાસે બાવળની જાળીમાં આગ લાગી હતી જેથી કરીને ફાયરની ટીમને ત્યાં મોકલવામાં આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી






Latest News