મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની દુષ્કર્મની ઘટનામાં યોગ્ય તપાસ માટે ગૃહમંત્રીને કરાશે રજુઆત


SHARE











મોરબીની દુષ્કર્મની ઘટનામાં યોગ્ય તપાસ માટે ગૃહમંત્રીને કરાશે રજુઆત

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં સગીરાને ફસાવીને બ્લેકમેઈલ કરવામા આવતી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચારમાં આવ્યું છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ થાય તેના માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના આગવેના પંકજ રણસરિયા દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈપણ સમાજની દીકરી આવા લૂખાતત્વોનો શિકાર ન બને તે માટે અને આવા બનાવો બંધ કરાવવા માટે યોગ્ય તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે અને આ લૂખાને કાયદાનું ભાન કરાવવા માટે તેનું જાહેરમા સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે અને આવા શખ્સને કડકમા કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે અને આ મુદે પંકજ રાણસરિયા દ્વારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવામા આવશે






Latest News