મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીની દુષ્કર્મની ઘટનામાં યોગ્ય તપાસ માટે ગૃહમંત્રીને કરાશે રજુઆત


SHARE











મોરબીની દુષ્કર્મની ઘટનામાં યોગ્ય તપાસ માટે ગૃહમંત્રીને કરાશે રજુઆત

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં સગીરાને ફસાવીને બ્લેકમેઈલ કરવામા આવતી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચારમાં આવ્યું છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ થાય તેના માટે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના આગવેના પંકજ રણસરિયા દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈપણ સમાજની દીકરી આવા લૂખાતત્વોનો શિકાર ન બને તે માટે અને આવા બનાવો બંધ કરાવવા માટે યોગ્ય તપાસ કરીને આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે અને આ લૂખાને કાયદાનું ભાન કરાવવા માટે તેનું જાહેરમા સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે અને આવા શખ્સને કડકમા કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરી છે અને આ મુદે પંકજ રાણસરિયા દ્વારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવામા આવશે






Latest News